Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ૧૨: હાલમાં મધ્યપ્રદેશ સ્થિત નરસિંહપુરના પરમ હંસી ગંગા આશ્રમ શ્રીધામમાં શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજનો ચાતુર્માસ વ્રત ચાલી રહેલ હોવાથી તેમજ શિવજીની આરાધના કરવા માટેનો સર્વોત્તમ શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી નિત્યક્રમ મુજબ ચંદ્રમૌલિશ્વર ભગવાનની વિશેષ અભિષેક પૂજા કરવામાં આવે છે, અને સાંજના સમયે સ્વામીજી દ્વારા નિત્ય પ્રવચન કરવામાં આવે છે. જેનો મોટી સંખ્યામાં શ્રોતાઓ લાભ લઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial