Advertisement
Author: નોબત સમાચાર

નાગેશ્વરથી દ્વારકા જોડતા માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા પેચવર્ક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કામગીરીઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૩: સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ તાજેતરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે ઘણા ખરા માર્ગો બિસ્માર બન્યા હતા. જેને ધ્યાને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતાઓ ન પડે તે માટે પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા અને નાગેશ્વરને જોડતા બિસ્માર માર્ગ પર ડામર પેચવર્કની કામગીરી કરી માર્ગોને સમથળ બનાવવામાં આવી રહ્યા છે. તેમજ અન્ય માર્ગો પર કામગીરી પૂરજોશમાં કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh