Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ તા. રઃ ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર-પંજાબ સેક્શનમાં ડાઉન લાઈન પર બ્રિજ નંબર ૧૭ માં મિસઅલાઈનમેન્ટ થવાને લીધે રેલવેની અવરજવર સ્થગિત કરવામાં આવી છે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ર ટ્રેનો રદ્ કરવામાં આવી છે. જેમાં તા. ર-૯-ર૦રપ ના હાપાથી ઉપડનારી ટ્રેન નંબર ૧ર૪૭પ હાપા-શ્રી માતા વૈષ્ણવો દેવી કટરા એક્સપ્રેસ રદ્ તથા તા. ૩-૯-ર૦રપ ના જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧ર૪૭૭ જામનગર-શ્રી માતા વૈષ્ણવો દેવી કટરા એક્સપ્રેસ રદ્ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial