Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન અને સારવારનો નિઃશુલ્ક કેમ્પ

આગામી તા. ૭ ઓગસ્ટે આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. પઃ વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી અને કલ્પનાબેન અમિતકુમાર મહેતા (સ્વદેશી) ના જન્મદિવસ નિમિત્તે તેમના સહયોગથી નિઃશુલ્ક નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ તા. ૭/૮ ને ગુરૂવારે સવારે ૯ થી ૧ર પારસ ધામમાં, સજુબ ગર્લ્સ હાઈસ્કૂલ સામે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે. ડો. હિરાબેન જોષી તથા દંતના નિષ્ણાત ડોક્ટર રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે ઓઝા કેમ્પમાં સેવા આપશે. આ કેમ્પનો લાભ લેવા ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh