Advertisement
Author: નોબત સમાચાર

જાણો ૨૫ ઓગસ્ટ, સોમવાર અને ભાદરવા સુદ બીજનું ૫ંચાંગ

સુર્યોદય : ૬-૨૯ - સુર્યાસ્ત : ૭-૧૦

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત

રાત્રિના ચોઘડીયા

(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ

વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા સુદ -૨ :

તા. ૨૫-૦૮-ર૦૨૫, સોમવાર,

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૧,

મુસ્લિમ રોજઃ ૦૧, નક્ષત્રઃ ઉત્તર ફાલ્ગુની,

યોગઃ સિદ્ધ, કરણઃ તૈતિલ

 

આજના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે. જુની તેમજ વારસાગત બીમારીમાં રાહત થતી જણાય.  નોકરી-ધંધા ક્ષેત્રે આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી પ્રગતિ કરી શકો.  કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને આપની ચિંતા-પરેશાની દૂર થતી જાય. સંતાનનો સાથ-સહકાર મળી રહે.  ખર્ચ-ખરીદીના યોગ બને. સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો.

બાળકની રાશિઃ સિંહ ૦૮:૩૦ સુધી પછી કન્યા



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh