Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૮ ઓક્ટોબર, મંગળવાર અને કારતક સુદ છઠ્ઠનું પંચાંગ

સુર્યોદય : ૬-૫૦ - સુર્યાસ્ત : ૬-૧૨

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક સુદ-૬ :

તા. ૨૮-૧૦-ર૦૨૫, મંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૫,

મુસ્લિમ રોજઃ ૫, નક્ષત્રઃ પૂર્વષાઢા,

યોગઃ સુકર્મા, કરણઃ ગર

 

તા. ૨૮ આકેટોબર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આ૫ે આરોગ્ય બાબતે કાળજી રાખવી પડે. ખાન-પાન, આહાર-વિહારમાં પરેજી રાખવાથી  ઋતુગત રોગોથી બચી શકશો. નોકરી-ધંધા-વ્યવસાયી ક્ષેત્રે દોડધામ-શ્રમ જણાય. કુટુંબ-પરિવારમાં  શાંતિ અને સુલેહભર્યુ વાતાવરણ બની રહે. ભાઈ-ભાંડું-સંતાનનો સાથ-સહકાર મળી રહે. નાણાકીય  સ્થિતિમાં ધીમી ગતિએ સુધાર આવતો જણાય.

બાળકની રાશિઃ ધન-રર.૧૪ સુધી પછી મકર



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh