Advertisement
Author: નોબત સમાચાર

ગોકુલનગરની શાળામાં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન

સાયબર ફ્રોડ અંગેની વિગતો આપવામાં આવીઃ

                                                                                                                                                                                                      

જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ગોકુલનગરમાં આવેલા નંદનિકેતન વિદ્યાલયમાં સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૬૦ વિદ્યાર્થી અને શાળાના કર્મચારીઓએ પોલીસ પાસેથી સાયબર ફ્રોડની વિગતો મેળવી હતી. પીઆઈ આઈ.એ. ધાસુરાના વડપણ હેઠળ સ્ટાફના ભાવિશાબેન, હિરલબેન, શ્રદ્ધાબેને પ્રેઝન્ટેશન આપ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh