Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૦૯ - સુર્યાસ્ત : ૬-૫૦
દિવસના ચોઘડીયા
(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ
રાત્રિના ચોઘડીયા
(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૧૨ :
તા. ૨૮-૦૨-ર૦૨૬, શનિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૮,
મુસ્લિમ રોજઃ ૧૦, નક્ષત્રઃ પુનર્વસુ,
યોગઃ સૌભાગ્ય, કરણઃ બવ
તા. ૨૮ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપે નાણાકિય જોખમ કરવામાં સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચાઓને કારણે આપને નાણાભીડનો અનુભવ થાય. યાત્રા-પ્રવાસ દરમ્યાન બહારનું ખાવા-પીવામાં તેમજ આરોગ્યની બાબતમાં આપે ખાસ ધ્યાન રાખવું પડે. નોકરી-ધંધામાં નવી તક-નવા ઓર્ડર મળે. કોઈના દોરવામાં દોરવાઈ જવું નહીં. મિત્રોનો સાથ-સહકાર મળવાથી આનંદ રહે.
બાળકની રાશિઃ કર્ક