Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં નીલકમલ સોસાયટીમાં જુંગીવારા મંદિરે જાતરનો મેળો યોજાયો હતો. જેમાં ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે નોરતાના પ્રથમ રવિવારે જાતરનો મેળો યોજાય છે. આ વર્ષે જામનગર તથા આસપાસના ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આયોજન ચારણ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial