Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬: જામનગરમાં વરસાદી વાદળોના આંટાફેરા સતત જોવા મળી રહ્યા છે. ગોરંભાયેલા આકાશ વચ્ચે હાલ શ્રાવણી સરવડાનો દૌર યથાવત્ રહ્યો છે. ગઈકાલે પણ રહી રહીને વરસાદી છાંટા પડ્યા હતાં.
મેઘાવી માહોલ વચ્ચે જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રી અને અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન રપ.પ ડીગ્રી નોંધાયું હતું. વરસાદી માહોલ અને તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે વાતાવરણમાં ઠંડક રહેવા પામી હતી. નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ ટકા વધીને ૮૩ ટકા રહ્યું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial