Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તેજસ્વી છાત્રોને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરાયાઃ
ખંભાળીયા તા. ૩: ખંભાળીયામાં મહાસ્થાન સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.
સારસ્વત જ્ઞાતિના ટ્રસ્ટીઓ નીકિતાબેન કેતનભાઈ સાતા, જયકુમાર રશ્મીભાઈ કુવા, અનિલભાઈ વિનોદરાય કીતાની દેખરેખમાં સમગ્ર આયોજન થયું હતું. તથા જ્ઞાતિના તેજસ્વી છાત્રોને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. અગ્રણીઓ શશીકાંતભાઈ પાંધી, પ્રતાપભાઈ એન., દિલીપભાઈ બલભદ્ર, પ્રાણલાલ ઝીંદાણી, બાબુભાઈ જોશી, હરેન્દ્રભાઈ, અજીતભાઈ કિરતસાતા, પૂર્વ જ્ઞાતિ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન સારસ્વત મહાસ્થાન જ્ઞાતિના પ્રમુખ દર્શન પાંધીની આગેવાનીમાં થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial