Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિવૃત્તિ વેળા દિર્ધકાલીન સેવાનો શિરપાવઃ
જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં લાયબ્રેરીયન તરીકે લાંબી સેવા આપનાર જયેશભાઈ એચ.પંડયા સેવા નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ તકે તેમની નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવવા સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રો. ઈન્ચાર્જ લાયબ્રેરી ડો.જે.એચ. વાછાણી, લાયબ્રેરીયન અતુલભાઈ તથા સ્ટાફ દ્વારા શુભેચ્છા ભેટ આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial