Advertisement
Author: નોબત સમાચાર

રિલાયન્સને મોબાઈલ ટાવર્સ-ઈલેક્ટ્રીક લાઈનોની મંજુરીઃ અનેક ગામોમાંથી ટ્રાન્સમીટર લાઈનો પસાર થશે

કચ્છથી જામનગર વચ્ચે વીજપ્રવાહનું સંક્રમણ કરવા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: રિલાયન્સ ઈન્ડ. લિ.એ વીજપ્રવાહનું સંક્રમણ કરવા માટે ઈલે. લાઈન અથવા ઈલે. પ્લાન્ટ બિછાવવા માટે પરવાનગી મેળવી છે અથવા ટેલિફોનિક અને ટેલિગ્રાફિક સંચાર માટે પરવાનગી છે. કંપની દ્વારા ઓવર હેડ વીજલાઈનો અને ટાવર ઊભા કરવામાં આવનાર છે.

૯૦૦૦ મે.વો. પાવરના એવાક્યુએશન માટે વીજ ટ્રાન્સમિશન લાઈન અને કંપનીના ઝેડ-ર પાર્સલના પુલીંગ સબ સ્ટેશનો કચ્છથી રીસિંવિંગ સ્ટેશન જામનગર સુધી ર૩પ કિ.મી. છે.

આયોજન હેઠળ આવરી લેવાયેલ ટ્રાન્સમિશન લાઈનો કેટલાક ગામોમાંથી પસાર થશે. જેમાં લાલપુર, જોડિયા, ધ્રોળ, મોરબી, માળિયા, ભચાઉ, રાપર અને સોનલપુર તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ થાય છે. જો કે નિયમ અનુસાર જમીનમાલિકોને ઊભા પાક/વૃક્ષને થયેલ નુક્સાન અંગે વ્યાજબી વળતર આપવાની જોગવાઈ કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh