Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૭ જુલાઈ, રવિવાર અને શ્રાવણ સુદ ત્રીજનું પંચાંગ

સુર્યોદય : ૬-૧૮ - સુર્યાસ્ત : ૭-૨૯

                                                                                                                                                                                                     

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ સુદ-૦૩ :

તા. ૨૭-૦૭-ર૦૨૫, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૭,

મુસ્લિમ રોજઃ ૦૧, નક્ષત્રઃ મઘા,

યોગઃ વરિયાન, કરણઃ તૈતિલ

તા. ૨૭ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યાવહારિક બાબતે આપના કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. આપે ખૂબ  જ ધીરજ અને શાંતિ રાખીને પોતાનું કામકાજ કરવું. જમીન-મકાન-વાહનના કામ અંગે મુશ્કેલી  અનુભવાય. નાણાકિય બાબતે જુની ઉઘરાણીના નાણા છુટા થતા રાહત અનુભવાય. વિદ્યાર્થી વર્ગને  મહેનતના પ્રમાણમાં સફળતા પ્રાપ્ત થાય. શુભકાર્ય થાય.

બાળકની રાશિઃ સિંહ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh