Advertisement
Author: નોબત સમાચાર

એમ.પી. શાહ વૃદ્ધાશ્રમના વડીલોને વંદના કરી નૂતન વર્ષની ઉજવણી

પૂર્વ મંત્રી હકુભા જાડેજા પરિવાર દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: માનવ સેવા એ જ પ્રભુસેવા જેમનો જીવનમંત્ર છે, એવા જામનગર ૭૮ ના પૂર્વ ધારાસભ્ય અને માજી મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા) અને પરિવારજનોએ વિક્રમ સંવત ર૦૮ર ના નૂતન વર્ષનો પ્રારંભ સમાજસેવાના કાર્યથી કર્યો હતો. એમ.પી. શાહ વૃદ્ધાશ્રમના વડીલોનું શાલ ઓઢાડી સન્માન કરેલ હતું. નવા વર્ષે સવારે અલ્પહાર, જલેબીથી મ્હોં મીઠા કરાવીને વડીલો સાથે વિચાર ગોષ્ઠી કરી હતી. હરતા ફરતા ભગવાન સમાન વડીલોએ આશીર્વાદ હકુભાના પરિવારજનોને આપ્યા હતાં. વૃદ્ધાશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી શરદભાઈ શેઠે પણ ધર્મેન્દ્રસિંહ જાડેજાની સેવાકીય કાર્યોને વર્ષોની પરંપરાને બિરદાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh