Advertisement
Author: નોબત સમાચાર

જાણો તા. ૦૧ નવેમ્બર, શનિવાર અને કારતક સુદ દશમનું પંચાંગ

સુર્યોદય : ૬-૫૨ - સુર્યાસ્ત : ૬-૦૯

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક સુદ-૧૦ઃ

તા. ૦૧-૧૧-ર૦૨૫, શનિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ: ૫૧૨૭, પારસી રોજ: ૧૯,

મુસ્લિમ રોજઃ ૦૯, નક્ષત્રઃ શતતારા,

યોગઃ ધ્રુવ, કરણઃ વાણિજ

 

તા. ૧ નવેમ્બર ના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકિય સુખાકારી સારી રહે. આવક જણાય. બચત થઈ શકે. વ્યાવસાયિક ક્ષેત્રે આપના કામ થતા જાય. આપના કાર્યની કદર-પ્રશંસા થાય. યાત્રા-પ્રવાસમાં સાનુકૂળતા રહે. સ્વાસથ્ય બાબતે કાળજી રાખવી પડે. ખાન-પાન, આહાર-વિહારમાં પરેજી રાખવી. વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે દોડધામ-ખર્ચ જણાય. આધ્યાત્મિકતામાં રૂચિ વધે.

બાળકની રાશિઃ કુંભ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh