Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૬ઃ સમસ્ત બ્રહ્મસમાજ ભારત દ્વારા આગામી સમયમાં દ્વારકા પાસેના નાગેશ્વર મહાદેવ મંદિરે કોટી અતિરૃદ્ર યજ્ઞનું આયોજન થયું છે. સમસ્ત બ્રહ્મસમાજ ભારત દ્વારા ૧૨ જ્યોર્તિલીંગ કોટી મહાયજ્ઞના સંદર્ભમાં નાગેશ્વરમાં આયોજન થયું હોય, નોંધણી કરવા માટે હર્ષદભાઈ ગુણવંતરાય વ્યાસ, હાપા રોડ, જામનગર મો. ૯૪ર૬૪ ૮૩૬પ૪ નો સંપર્ક કરવા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial