Advertisement
Author: નોબત સમાચાર

પ્રયાસ સેવા સંગઠન ગ્રુપ દ્વારા રામામંડળ-મહાઆરતીનો કાર્યક્રમ

જામનગરમાં ગણેશ મહોત્સવ નિમિત્તે આવતીકાલે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: પ્રયાસ સેવા સંગઠન ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો તા. ૪/૯ ને ગુરુવારે ખોડિયાર કોલોની, મેઈન રોડ, મીરા પાનની સામે, જામનગરમાં ખોડિયાર કોલોની કા રાજા યોજવામાં આવ્યા છે. જેમાં સાંજે પ થી ૬ સામૈયા, રાત્રે ૮ થી ૯ વાગ્યા દરમિયાન મહાઆરતી અને પ્રસાદી તથા રાત્રે ૯ વાગ્યાથી શ્રી મહાકાળી રામા મંડળ દ્વારા રામામંડળ શરૂ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh