Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૧૮ - સુર્યાસ્ત : ૭-૨૯
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ સુદ-૪ :
તા. ૨૮-૦૭-ર૦૨૫, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૮,
મુસ્લિમ રોજઃ ૨, નક્ષત્રઃ પૂર્વ ફાલ્ગુની,
યોગઃ પરિઘ, કરણઃ વાણિજ
તા. ૨૮ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપે આરોગ્ય સુખાકારીનું ધ્યાન રાખવું પડે. સમયાંતરે ડોકટરની સલાહ લેવી જરૂરી બની રહે. નોકરી-ધંધામાં ખૂબજ સાવધાની રાખવી પડે. સંયુક્ત કે ભાગીદારીવાળા ધંધામાં વાદ-વિવાદ, ગેરસમજ-મનદુઃખથી સંભાળવું. નાણાકિય ક્ષેત્રે આવકના નવા સ્ત્રોત ખુલતા જણાય. યાત્રા-પ્રવાસ લાભદાયી નીવડે.
બાળકની રાશિઃ સિંહ ૨૪:૦૨ સુધી પછી કન્યા