Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૪: જામનગરના કૃષ્ણભંજન હનુમાનજી યુવક મંડળ દ્વારા તા. ૧૬-૮-ર૦રપ ના જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાત્રે ૧૧-૩૦ વાગ્યે રૂમ નં. ૩૮, ખોડિયાર કોલોનીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે કોર્પોરેટર અરવિંદભાઈ સભાયા તથા ગોપાલભાઈ સોરઠિયા અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial