Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ અને આયુર્વેદના માધ્યમથી આરોગ્ય રક્ષણના ઉદ્દેશ્યો માટે ભારતમાં દર વર્ષે ર૩ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવાય છે. આપના દેશમાં ધન્વન્તરિના જન્મદિન ધનતેરસના દિવસે પણ આયુર્વેદનો પ્રચાર-પ્રસાર થાય છે. આપણા દેશમાં આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ જ નહીં, આયુર્વેદ આધારિત જીવનશૈલી પ્રાચીનકાળથી પ્રચલીત છે. જામનગરમાં તો વિશ્વ કક્ષાની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી છે, જે નગર, રાજ્ય અને દેશનું વૈશ્વિક ગૌરવ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial