Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તળાવ અમારૃં ફળિયુ-એ જ અમારૃં રજવાડું
અમદાવાદની નિહારિકા ફોટો સોસાયટી દ્વારા તાજેતરમાં યોજાયેલ તસ્વીર સ્પર્ધામાં જામનગરના તસ્વીરકાર કિશોરભાઈ પિઠડિયાની રણમલ તળાવ પર આવતા વિદેશી મહેમાન વૈચા પક્ષીની જામદિગ્વિજયસિંહજીના સ્ટેચ્યુ પાસે લેવાયેલ તસ્વીરને બેસ્ટ ક્રિએટિવ વિભાગમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા છે, જે જામનગર માટે ગૌરવની વાત છે. ૧૯ ઓગસ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસના આ સ્પર્ધાના તમામ વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial