Advertisement
Author: નોબત સમાચાર

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજના વસ્તીગ્રંથ રજીસ્ટ્રેશન અંગે માર્ગદર્શન

આવતીકાલે ઓશવાળ સેન્ટરમાં કેમ્પ યોજાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગરના શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજ દ્વારા વસ્તી ગ્રંથ ઓનલાઈન તૈયાર થઈ રહેલ હોય તેમાં રજીસ્ટ્રેશન કરવા (એન્ડ્રોઈડ તથા આઈફોન એપ્લીકેશન)નું માર્ગદર્શન આપવા અંગેના કેમ્પનું આયોજન આવતીકાલ તા. ૧૩-૧૧-૨૦૨૫ (ગુરૂવાર)ના સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ વાગ્યા દરમ્યાન ઓશવાળ સેન્ટર, અતિથિ ગૃહ, જામનગરમાં કરવામાં આવ્યું છે.

જે જ્ઞાતિજનોના ફોર્મ ભરાઈ ગયેલ હોય તેમાં સુધારા-વધારા કરવા હોય તેઓ રૂબરૂ હાજર રહી સુધારા કરાવી શકશે તથા જે જ્ઞાતિજનોના ફોર્મ ભરવાના બાકી હોય તેઓ પરિવારના તમામ સભ્યશ્રીઓના પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે રાખવા, જેથી તેમનું ફોર્મ પણ સ્થળ ઉપર ભરાઈ શકે. તેમ શ્રી હા.વિ.ઓ. સમાજ દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh