Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર
દ્વારકા નજીક આવેલ શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરે શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહૃાુ છે. શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે મહાદેવને પુષ્પનાં દિવ્ય શણગાર અર્પણ કરવામાં આવ્યા હતાં જેને કારણે ભક્તોને અનેરા મોહક દર્શનનો લાભ પ્રાપ્ત થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial