Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સરકારમાં સંપૂર્ર્ણ રિપોર્ટ રજુ કરવાની કાર્યવાહી
ખંભાળીયા તા. ૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં પડેલા વરસાદમાં થયેલ નુકસાની માટે દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શનમાં જિલ્લા ખેતીવાડી અધિકારી સ્નેહલ ડઢાણીયા દ્વારા ખેતરે ખેતરે ગામે ગામ સર્વે શરૂ કરાયો હતો. તથા ખેતીવાડી ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ અનેક સ્થળે એક હાથમાં ફાઈલો, બીજા હાથમાં બુટ ચંપલ લઈને વહેતા પાણી અને પાણી ભરાયેલા ખેતરોમાં જઈને સર્વે કરતા હતા તે પછી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્રણ દિવસમાં ગામ દીઠ પંચકામ કરીને ત્વરિત રિપોર્ટીંગ કરવાનો આદેશ જિલ્લા કલેકટર, ડી.ડી.ઓ. તથા ખેતીવાડી અધિકારીને આપતા દ્વારકા જિલ્લામાં ગામદીઠ પંચકામ શરૂ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial