Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય ટપાલ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે દીનદયાળ સ્પર્શ અંતર્ગત સ્કોલરશીપ

ફિલાટેલિમાં રસ કેળવાય તે હેતુથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ફિલાટેલિમાં વિદ્યાર્થીઓનો રસ કેળવાય તે માટે દીનદયાળ સ્પર્શ યોજના અંતર્ગત સ્કોલરશીપ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ સ્કોલરશીપમાં ધો. ૬ થી ૭ સુધીના વિદ્યાર્થી ભાગ લઈ શકે છે. ફોર્મ સ્વીકારવાની તા. ૧૦-૯-ર૦રપ છે. આ સ્કોલરશીપમાં જે વિદ્યાર્થી પસંદગી પામે તેને વાર્ષિક ૧૦૦૦ રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવશે. આ અંગેની વધુ જાણકારી માટે અધિક્ષક ડાકઘરની કચેરી, જામનગર હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ, બીજો માળ, ચાંદીબજાર પાસે, જામનગરનો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh