Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાય રે... બેરોજગારી
ગુજરાત સરકાર દ્વારા આંગણ વાડીઓમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંગેના અરજી ફોર્મ ભરવા તથા તે સંદર્ભમાં રજૂ કરવાના આવક-જાતિના દાખલા, તેના વેરીફિકેશન માટે મામલતદાર કચેરીમાં દરરોજ મોટી સંખ્યામાં અરજદાર બહેનોની લાંબી કતારો લાગે છે. મામલતદાર કચેરી દ્વારા દરરોજ ત્રણસો ટોકન જ આપવામાં આવે છે, જ્યારે લાઈનમાં અંદાજે એકાદ હજાર જેટલી બહેનો હોય છે, તેથી વારો ન આવે તો બીજા દિવસે ફરીથી ધક્કો ખાઈને ટોકન માટે અને અન્ય પ્રક્રિયા માટે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે મામલતદાર ઓફિસમાં સુચારૂ અને ઝડપી વ્યવસ્થા માટે ઉગ્ર માગણી ઊઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial