Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧૯: ખંભાળિયામાં જુની સરકારીહોસ્પિટલ પાસે, ભાટિયા બાલમંદિરમાં રઘુવંશી ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
રઘુવંશી ગ્રુપના અગ્રણી રવિભાઈ પી. ગોકાણીએ જણાવેલ કે ખંભાળિયા શહેર તથા ખંભાળિયા તાલુકાના તમામ લોહાણા રઘુવંશી સમાજના વડીલો, ભાઈઓ-બહેનો માટે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન તા. રર-૯-ર૦રપ થી તા. ૧-૧૦-ર૦રપ સુધી દરરોજ રાત્રે ૯-૩૦ વાગ્યે કરવામાં આવ્યું છે અને રઘુવંશી સમાજ માટે જ આ મહોત્સવ હોય, લોકોને પધારવા નિમંત્રણ અપાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial