Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બારાબંકી-ગોંડા સહિતના સ્ટેશનો પર ટ્રેન નહીં જાયઃ
રાજકોટ તા. ૯: ઉત્તર રેલવેના કાનપુર સેન્ટ્રલ પાસે આવેલા બ્રિજ સંખ્યા ૧૧૦ પર નિર્ધારિત મેન્ટેનન્સ કામગીરીના કારણે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ટ્રેન સંખ્યા ૧પ૦૪૬ ઓખા-ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ નિર્ધારિત તારીખોમાં આંશિક રીતે બદલાયેલા માર્ગ પર ચલાવવામાં આવશે.
તા. પ, ૧ર, ૧૯ અને ર૬ એપ્રિલ તથા ૩ અને ૧૦ મે ર૦ર૬ ના ઓખાથી ઉપડનારી આ ટ્રેન તેના નિયમિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ, એશબાગ, મલ્હોર, બારાબંકી, ગોરખપુરના બદલે આંશિક રીતે પરિવર્તિત માર્ગ તથા કાનપુર સેન્ટ્રલ-પ્રગાગરાજ-માઁ બેલહા દેવી ધામ પ્રતાપગઢ જંકશન-ગોરખપુર થઈને દોડશે. માર્ગમાં ફેરફારને કારણે આ તારીખો દરમિયાન આ ટ્રેન ઐશબાગ, બાદશાહનગર, બારાબંકી અને ગોંડા સ્ટેશનો પર જશે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial