Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય: ૬-૩૬ - સુર્યાસ્ત: ૬-૪૭
દિવસના ચોઘડીયા
(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ
રાત્રિના ચોઘડીયા
(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત
વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા વદ-૧૨ ઃ
તા. ૧૮-૦૯-ર૦૨૫, ગુરૂવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ ઃ ૫૧૨૭, પારસી રોજ ઃ ૫,
મુસ્લિમ રોજઃ ૨૫, નક્ષત્રઃ પુષ્ય,
યોગઃ શિવ, કરણઃ કૌલવ
તા. ૧૮ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં આપને કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. સ્વાસ્થ્યની અસ્વસ્થતાને લીધે કામમાં ધ્યાન આપી શકો નહીં. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. નાણાકિય બાબતે આકસ્મિક અને ખોટા ખર્ચાઓને લીધે જાવક વધતી જાય. કૌટુંબિક-પારિવારિક પ્રશ્નો ઉકેલાતા રાહત જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.
બાળકની રાશિઃ કર્ક