Advertisement
Author: નોબત સમાચાર

વાવાઝોડા માફક ફૂંકાયેલા પવનના કારણે પ૦ જેટલી માછીમારોની બોટને નુકસાન

જામનગર તાલુકાના સચાણાના દરિયા કિનારે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જામનગર તાલુકાના સચાણા ગામમાં વાવાઝોડા માફક ફૂંકાયેલપ પવનના કારણે પ૦ જેટલી માછીમારી બોટને નુક્સાન થયું હતું. જો સરકાર માછીમારોને આર્થિક સહાયઆપે તો મોટી મદદ સાબિત થશે. સમાણામાં સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ ભયાનક વાવાઝોડા ના કારણે માછીમારીની બોટોમાં વ્યાપાક નુક્સાન થયું છે. અમુક બોટ સાવ તૂટી ગઈ છે, તો અમુક બિનઉપયોગી બની છે, જો કે હજુ સુધી મત્સદ્યોગ કોચેરીના કોઈ અધિકારીએ નુક્સાન અંગે સર્વેકર્યા નથી.

પરતુ માછીમારોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ગરીબ માછીમારોને વળતર ચૂકવવું જોઈએ તેવી માગણી ઊઠવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh