Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
''છોટીકાશી'' જામનગરમાં શ્રાવણ સુદ સાતમ નાની શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. ચાંદીબજારમાં સ્થિત જુની સોની બજારમાં આવેલા શ્રી શીતળા માતાના મંદિરે ભક્તો ઉમટ્યા હતાં. ખાસ કરીને સંતાનોના સ્વાસ્થ્યના રક્ષણ માટે દેવી કૃપા પ્રાપ્ત કરવા માટે મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી હતી. આ ઉપરાંત શીતળા માતાજીના વિવિધ મંદિરોમાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial