Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૧૯ - સુર્યાસ્ત : ૭-૨૮
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ સુદ-૬ :
તા. ૩૦-૦૭-ર૦૨૫, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૦,
મુસ્લિમ રોજઃ ૦૪, નક્ષત્રઃ હસ્ત,
યોગઃ સિદ્ધ, કરણઃ કૌલવ
તા. ૩૦ - જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કૌટુંબિક પારિવારીક બાબતે પરિવારના સભ્યોનો સાથ-સહકાર મળી રહે. વ્યાવસાયિક બાબતે આવક થવાથી આનંદ રહે. ઉઘરાણીના નાણા છુટા થતા રાહત જણાય. ખર્ચ-ખરીદીના યોગ બને. આરોગ્ય બાબતે સમય નરમ-ગરમ બની રહે. વિદ્યાર્થીવર્ગને સફળતા મળે.
બાળકની રાશિઃ કન્યા