Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્વજાજીનું પૂજન કર્યા પછી ધ્વજાજીની ભવ્ય શોભાયાત્રાઃ
દ્વારકા રાજપૂત સમાજ દ્વારા વિજ્યાદશમી મહોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકાના રાજપૂત સમાજના અગ્રણીઓ તથા સમુદાયના લોકો દ્વારા રાજપૂત સેવા સમાજ વિશ્રામ ગૃહમાં સવારે ૮ કલાકે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. બાદમાં ૮-૩૦ કલાકે ધ્વજાજીનું પૂજન કરાયા પછી ધ્વજાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સવારે ૧૦-૩૦ કલાકે જગતમંદિરના શિખરે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. બપોરે ૧ર-૩૦ કલાકે ધ્વજાજીની પ્રસાદીનું આયોજન રાજપૂત સેવા સમાજમાં યોજવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial