Advertisement
Author: નોબત સમાચાર

જય જલિયાણ નવરાત્રિ મહોત્સવ

આગામી તા. ૨૨થી લોહાણા મહાજન વાડીમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જય જલિયાણ મહિલા ઉત્કર્ષ મંડળ-જામનગર દ્વારા જલિયાણ નવરાત્રિ મહોત્સવ-૨૦૨૫નું આયોજન તા. ૨૨-૯-૨૫ થી તા. ૧-૧૦-૨૫ સુધી સાંજે ૪ થી ૭ વાગ્યા દરમ્યાન લોહાણા મહાજન વાડી, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧-૧૦ના સ્પર્ધકો તથા ખેલૈયાઓને સન્માનિત કરવામાં આવશે. આ નવરાત્રિ મહોત્સવમાં લોહાણા જ્ઞાતિની બહેનો તથા બાળકો ગરબે રમીને માતાજીની આરાધના કરશે. આથી, જ્ઞાતિજનોને સહપરિવાર આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા ડૉ. રક્ષા દાવડા, ભારતીબેન ચાંદ્રાણી, રીટાબેન રાચ્છ, સુધાબેન વડેરા, રૂપાબેન લધાણી, અલ્પાબેન મશરૂ, નીપાબેન ચંદારાણા, હીમાક્ષી મશરૂ વિગેરે તરફથી જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh