Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૬: જામનગર સેન્ટ્રલ બેંક રોડ, માંડવી ટાવર પાસે આવેલ ઝંડુ ભરતની ગલીમાં તા. ર૬-૭-ર૦રપ ના શ્રી ગુંસાઈજીના પચાીસ (રપ) માં શ્રાવણસુદ ર, (બીજ) ના ફળ-ફૂલના હિંડોળાની ઝાંખી છે. દર્શનનો સમય સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી થશે તો વૈષ્ણવોને લાભ લેવા મુખ્યાજી હાર્દિકભાઈ અને કુલદિપભાઈએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial