Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડઃ મોટા કાલાવડ બસ સ્ટેન્ડની બાજુનો પુલ ભારે વાહનોની અવર-જવર માટે બંધ

                                                                                                                                                                                                      

ભાણવડ તા. ૧૬: તાજેતરની ગંભીરા પુલ દુર્ઘટનાના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જુના અને જર્જરિત પુલોના નિરીક્ષણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં જામનગર-પોરબંદર વાયા ત્રણ પાટીયા સ્ટેટ હાઈ-વે પર મોટા કાલાવડ બસસ્ટેન્ડની બાજુનો પુલ જર્જરિત જણાતા જિલ્લા કલેકટરે આ પુલ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પુલ પરથી નાના વાહનો અવર-જવર કરી શકશે. ભારે વાહનો વૈકલ્પિક માર્ગ ત્રણ પાટીયા, ભાણવડ, કપુરડી નેશ થઈને પોરબંદર-રાણાવાવ કે આગળ જઈ શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh