Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૪ ફેબ્રુઆરી, શનિવાર અને મહા વદ બારસનું પંચાંગ

સુર્યોદય : ૭-૨૦ - સુર્યાસ્ત : ૬-૪૩

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૧૨ :

તા. ૧૪-૦૨-ર૦૨૬, શનિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૪,

મુસ્લિમ રોજઃ ૨૫, નક્ષત્રઃ પૂર્વ ષાઢા,

યોગઃ સિદ્ધિ, કરણઃ ગર

 

તા. ૧૪ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં કૌટુંબિક-પારિવારિક બાબતે આપને સારૃં રહે. સંતાનના કામનો ઉકેલ આવવાથી આનંંદ  આપને જણાય. વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહ્યા કરે. ઋતુગત રોગોથી સાવધાની રાખવી પડે.  નોકરી-ધંધાકિય બાબતે કેટલાક અગત્યના કામ ઉકેલાય તો કેટલાક કામમાં આપને રૂકાવટ-વિલંબનો  સામનો કરવો પડે. ખર્ચ-ખરીદીના યોગ બને. વિદ્યાર્થી વર્ગને સારૃં પરિણામ મળે.

બાળકની રાશિઃ ધન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh