Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૯ ડિસેમ્બર, શુક્રવાર અને માગશર વદ અમાસનું પંચાંગ

સુર્યોદયઃ ૦૭-૨૧ - સુર્યાસ્તઃ ૬-૦૭

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ

રાત્રિના ચોઘડીયા

(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ

વિક્રમ સંવતઃ ર૦૮૨, માગશર વદ-૩૦ :

તા. ૧૯-૧૨-ર૦૨૫, શુક્રવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૭,

મુસ્લિમ રોજઃ ૨૮, નક્ષત્રઃ જ્યેષ્ઠા,

યોગઃ શૂળ, કરણઃ ચતુષ્પાદ

 

તા. ૧૯ ડિસેમ્બરના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં સ્વાસ્થ્ય બાબતે સંભાળ રાખવી જરૂરી જણાય. ઋતુગત બીમારીથી પરેશાની વેઠવી પડી  શકે છે. નોકરી-ધંધા-વ્યવસાય બાબતે આપે સમય-સંજોગો-પરિસ્થિતિ અનુસાર આગળ વધવું  કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. નાણાકીય રોકાણના કામમાં સાવધાની રાખવી પડે.  કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ઉચાટ-ઉદ્વેગ રહે.

બાળકની રાશિઃ વૃશ્ચિક ૨૨:૫૨ સુધી પછી ધન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh