Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાના રાજ્ય પુરોહિત બ્રાહ્મણ અગ્રણી તથા જ્ઞાતિના મંત્રી કિશોરભાઈ હરગોવિંદ ભટ્ટ પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. કપીલભાઈ જોશીના વ્યાસાસને યોજાયેલ આ સપ્તાહમાં વિવિધ પ્રસંગો કૃષ્ણ જન્મ, નંદભયો, રામ જન્મ, સુદામા ચરિત્ર ઉજવાયા હતા. પૂર્વ રાજ્યમંત્રી તથા ખંભાળીયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા, કિરીટભાઈ ખેતિયા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial