Advertisement
Author: નોબત સમાચાર

જાણો ૧પ જુલાઈ, મંગળવાર અને અષાઢ વદ પાંચમનું પંચાંગ

સુર્યોદય: ૬-૧૩ - સુર્યાસ્ત: ૭-૩૩

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૧, અષાઢ વદ ૫:

તા. ૧૫-૦૭-ર૦૨૫, મંંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ: ૫૧૨૭, પારસી રોજ: ૦૫,

મુસ્લિમ રોજઃ ૧૯, નક્ષત્રઃ શતતારા,

યોગઃ સૌભાગ્ય, કરણઃ કૌલવ

આજના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આરોગ્ય સુખાકારી સારી રહે. જુની કે વારસાગત બીમારીમાં રાહત રહે. નોકરી-ધંધામાં  કોઈ ને કોઈ કામકાજ રહ્યા કરે. ઘર-પરિવાર-સગા-સંબંધીના કામકાજ અંંગે દોડધામ-શ્રમ જણાય.  જો કે આપની અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં સફળતા પ્રાપ્ત  થાય. યાત્રા-પ્રવાસ ખર્ચાળ સાબિત થાય.

બાળકની રાશિઃ કુંભ ર૩.૫૭ સુધી પછી મીન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh