Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થીનીઓનું પરિણામ ૮.૬૧ ટકા વધુ
જામનગર તા. ૧૮: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો. ૧ર-સામાન્ય પ્રવાહનું પરિણામ પ૧.પ૮ ટકા આવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે આ પરિણામ જાહેર કરાયું હતું.
ધો. ૧ (સામાન્ય પ્રવાહ) ની પૂરક પરીક્ષા તાજેતરમાં લેવાયા પછી ગઈકાલે તેનું પરિણામ જાહેર થયું હતું.
કુલ ૩૩,૭૩૧ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી જેમાંથી ૧૭,૩૯૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરતા પ૧.૧૮ ટકા પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થિનીઓનું પરિણામ પ૭.૦૬ ટકા અને વિદ્યાર્થીઓનું પરિણામ ૪૮.૪પ ટકા જાહેર થયું છે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષામાં પાસ થયેલા ૮૪ વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપી હતી જેમાંથી ૬૬ વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો થયો છે.
ડિફરન્ટલી એવલ્ડ વિદ્યાર્થીઓ માટેના ર૦ ટકા પાસિંગ ધોરણે ૯૯ વિદ્યાર્થી પાસ થયા છે. વિદ્યાર્થિની સરખામણીએ વિદ્યાર્થિનીનું પરિણામ ૮.૬૧ ટકા વધારો આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial