Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગ્રણીઓ-ગ્રામજનો, શિક્ષકો-વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ
વાડીનાર તા. ૪: વાડીનારના મોતીયુવાલે ચેરી.ટ્રસ્ટ દ્વારા વાડીનાર તથા આસપાસના ગામોના ધો. ૧૦/૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના ડો. અબ્બાસ સંઘાર દ્વારા ધો. ૧૦/૧૨ તેમજ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓનું ટ્રોફી તથા ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ડો. રિયાના ગંઢાર, સમીરભાઈ દતાણી તેમજ શિક્ષકો દ્વારા સ્પિચ આપવામાં આવી હતી. જેમાં મોતી યુવાલે ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હાજી ઈબ્રાહિમ સંઘાર, આસિફબાપુ, સુરૂભા જાડેજા, ડો. રિયાના ગંઢાર, તાલબ ભાયા, સમીરભાઈ દત્તાણી, હાજી ઈસ્માઈલ ચમડીયા, જાવેદ ભાયા તેમજ ગ્રામજનો, આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial