Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં એક્યુપ્રેશર, સુજોક તથા મેગ્નેટ પદ્ધતિથી નિઃશુલ્ક કેમ્પ

આવતીકાલ તા. ૧૪ થી ૧૮ ફેબ્રુઆરી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના શ્રીમતી સામુબેન લાધાભાઈ ધનજીભાઈ પાંભર ચેરી. ટ્રસ્ટ દ્વારા પટેલ સમાજ, સાર્વજનિક કોમ્યુનિટી હોલ-૧, નંદનવન સોસાયટી, રણજીતસાગર રોડ, જામનગરમાં તા. ૧૪-૦૨-૨૬ થી તા. ૧૮-૦૨-૨૬ સુધી વિનામૂલ્યે પાંચ દિવસ માટે એક્યુપ્રેશર, સુઝોક તથા મેગ્નેટ પદ્ધતિના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

પાંચ દિવસીય ફ્રી કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં ચિકનગુનિયા, સાંધાનો જુનો દુખાવો, કમર દર્દ, પેટના રોગ, માઈગ્રેન, પેરેલાઈસ, બીપી, સુગર, જાડાપણું, આંખ-કાન, ગળુ અને દરેક બીમારીઓનું નિદાન વગર દવા (હાથ પગની નાડીઓ દબાવીને) કરવામાં આવશે.

આ કેમ્પમાં નિષ્ણાત ડો. સુમનકુમાર, ડો. વિક્રમસિંહ તથા કુલદીપસિંહ સેવા આપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh