Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવે વાહનવ્યવહાર સરળતાથી થઈ શકશેઃ
જામનગરમાં દિગ્જામ માર્ગ શાળા પાસે ખડકાયેલા ગેરકાયદે ઝુંપડાને આજે એસ્ટેટ શાખાએ દૂર કર્યા હતાં. જામનગરના દિગ્જામ માર્ગ શાળા નંબર ૩૧ માર્ગે જાહેર રોડની દીવાલ પાસે કેટલાક ગેરકાયદે વસવાટ થતો હતો. આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ જેસીબીની મદદથી આ ઝુંપડા દૂર ખસેડી ત્યાંની જગ્યા ખાલી કરાવી હતી અને રસ્તાને સમથળ કર્યા હતાં જેથી ત્યાં વાહનવ્યવહાર સરળતાથી થઈ શકે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial