Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં દિગ્જામ માર્ગથી ઝુંપડપટ્ટી દૂર કરતી મહાનગરપાલિકા

હવે વાહનવ્યવહાર સરળતાથી થઈ શકશેઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં દિગ્જામ માર્ગ શાળા પાસે ખડકાયેલા ગેરકાયદે ઝુંપડાને આજે એસ્ટેટ શાખાએ દૂર કર્યા હતાં. જામનગરના દિગ્જામ માર્ગ શાળા નંબર ૩૧ માર્ગે જાહેર રોડની દીવાલ પાસે કેટલાક ગેરકાયદે વસવાટ થતો હતો. આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ જેસીબીની મદદથી આ ઝુંપડા દૂર ખસેડી ત્યાંની જગ્યા ખાલી કરાવી હતી અને રસ્તાને સમથળ કર્યા હતાં જેથી ત્યાં વાહનવ્યવહાર સરળતાથી થઈ શકે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh