Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈજાગ્રસ્તોને રૂ. ૫૦ હજારની મદદ અપાશે
ગાંધીનગર તા. ૯: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારોને રૂપિયા ચાર લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. ૫૦ હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વિટ કરીને પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યકત કરતા લખ્યું કે સરકાર તેમની પડખે છે, પી.એમ. ફંડમાંથી મૃતકોના પરિવારજનોને રૂ. બે લાખની સહાય મળવાપાત્ર હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial