Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લો કોરોનામુક્ત થવાના આરે

શહેર-ગ્રામ્યમાં ગઈકાલે એકપણ કેસ નહીં

                                                                                                                                                                                                      

જામનગર તા.૮: જામનગર શહેર-જિલ્લામાં ગઈકાલે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. આમ કોરોનાની વિદાય નિશ્ચિત મનાઈ રહી છે. જામનગર શહેરમાં ગઈકાલે કોરોનાનો કોઈપણ કેસ નોંધાયો ન હતો જ્યારે હાલ માત્ર એક એક્ટીવ કેસ છે જે દર્દી હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઈકાલે કોઈ કેસ નોંધાયો ન હતો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઈકાલે કોઈ કેસ નોંધાયો ન હતો. જ્યારે કોઈ એક્ટીવ કેસ પણ નથી. આમ શહેર-જિલ્લામાંથી કોરોના વિદાઈ લઈ રહ્યો હોય તેમ લાગે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh