Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેર-ગ્રામ્યમાં ગઈકાલે એકપણ કેસ નહીં
જામનગર તા.૮: જામનગર શહેર-જિલ્લામાં ગઈકાલે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. આમ કોરોનાની વિદાય નિશ્ચિત મનાઈ રહી છે. જામનગર શહેરમાં ગઈકાલે કોરોનાનો કોઈપણ કેસ નોંધાયો ન હતો જ્યારે હાલ માત્ર એક એક્ટીવ કેસ છે જે દર્દી હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઈકાલે કોઈ કેસ નોંધાયો ન હતો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઈકાલે કોઈ કેસ નોંધાયો ન હતો. જ્યારે કોઈ એક્ટીવ કેસ પણ નથી. આમ શહેર-જિલ્લામાંથી કોરોના વિદાઈ લઈ રહ્યો હોય તેમ લાગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial