Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમઆદમી પાર્ટીએ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર
જામનગર તા. ૩૦: તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી ઝડપથી કરવા અને ખરીદ થયેલ મગફળીની રકમનું સમયસર ચૂકવણું કરવાની માંગ સાથે આમઆદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ હતું.
આપના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડએ આ રજૂઆતમાં જણાવેલ કે મગફળીની ખરીદીની કામગીરી ધીમી ગતિએ ચાલે છે.૧૦૦૦૦ ખેડૂતોની નોંધણી સામે માત્ર ૭૦૦૦ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે. આથી આ કામગીરી ઝડપથી કરવી જોઈએ.
ઉપરાંત ખરીદ કરેલ મગફળીની રકમની ચૂકવણી દોઢ માસ સુધી થતી નથી. ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળેલ હોય તેને સમયસર પૈસા મળતા નથી. આથી, તાકીદે આ રકમની ચૂકવણી કરવામાં આવે તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial