Advertisement
Author: નોબત સમાચાર

દરેડમાં અડધુ ખોડિયાર મંદિર પૂરના પાણીમાં ગરકાવ

રંગમતિ ડેમના ગેઈટ ખોલાતા

                                                                                                                                                                                                      

જામનગર નજીકના રંગમતિ ડેમમાં અઢળક નવા પાણીની આવક થતા આ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતાં, પરિણામે નદીમાં ભારે માત્રામાં પાણી વહેતા થયા હોવાથી દરેડ નજીક નદીના પટમાં આવેલ ખોડિયાર માતાજીનું મંદિર અડધુ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, અને મંદિરની ચોતરફ પાણી ફરી વળ્યું હતું અને પાણી મંદિરની અંદર પણ ઘૂસ્યા હતાં, જો કે ભારે વરસાદ વચ્ચે દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે, પરંતુ આ વર્ષે વરસાદી પાણીના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવતા એકસાથે પાણીની આવક થતા મંદિર પાણીથી ઘેરાઈ ગયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh