Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રંગમતિ ડેમના ગેઈટ ખોલાતા
જામનગર નજીકના રંગમતિ ડેમમાં અઢળક નવા પાણીની આવક થતા આ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતાં, પરિણામે નદીમાં ભારે માત્રામાં પાણી વહેતા થયા હોવાથી દરેડ નજીક નદીના પટમાં આવેલ ખોડિયાર માતાજીનું મંદિર અડધુ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, અને મંદિરની ચોતરફ પાણી ફરી વળ્યું હતું અને પાણી મંદિરની અંદર પણ ઘૂસ્યા હતાં, જો કે ભારે વરસાદ વચ્ચે દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે, પરંતુ આ વર્ષે વરસાદી પાણીના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવતા એકસાથે પાણીની આવક થતા મંદિર પાણીથી ઘેરાઈ ગયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial