Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઔદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજ દ્વારા
જામનગર તા. ૭: જામનગરના ઔદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજ દ્વારા તા. ૧૨-૭-૨૫ના સાંજે ૪ વાગ્યે ત્રિમંદિર સાંસ્કૃતિક હોલ, ત્રિમંદિર, ગુલાબનગર રોડ, જામનગરમાં સરસ્વતી સન્માન, વડીલ વંદના તથા કર્મકાંડી ભૂદેવનું સન્માન કરવાના સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહ સાથે યોજાનાર ભોજન સમારંભના પાસ મેળવવા માટે કિરીટભાઈ ઠાકર (મો.૯૪૨૬૯ ૬૩૨૮૦), કમેલશભાઈ ભટ્ટ (મો.૯૪૨૮૩ ૧૬૪૧૦), કપીલભાઈ રાવલ (મો.૮૪૮૮૯ ૬૩૮૮૭), સુરેશભાઈ જોશી (મો.૬૩૫૫૩ ૦૯૬૭૭) અને જીજ્ઞેશભાઈ વ્યાસ (મો.૯૪૨૭૬ ૮૮૫૨૫) નો સંપર્ક કરવોે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial